Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ગોંડલ પંથકમાં ભારે વરસાદના કારણે ૬૦૦ થી ૭૦૦ લોકોનું સ્થળાંતર

ગોંડલ પંથકમાં ભારે વરસાદના કારણે  ૬૦૦ થી ૭૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું આ તકે ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ,દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, વાહન શાખા ચેરમેન એલ.ડી. ઠુમર,  તેમજ નગરપાલિકા ની તમામ ટિમ. સતત જહેમત ઉઠાવી રહી છે

 

(6:43 pm IST)