Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર જિલ્લા, તાલુકા અને મહાનગર પાલિકાના આપદા પ્રબંધન કેન્દ્રના સંપર્ક નંબરો જાહેર : મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે

જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે. જેમાં નિયંત્રણ કક્ષનો નં. ૦૨૮૮-૨૫૫૩૪૦૪, ૦૨૮૮-૨૫૪૧૪૮૫ ટોલ ફ્રી નં.૧૦૭૭, તાલુકા નિયંત્રણ કક્ષમાં કાલવડનો નં.૦૨૮૯૪- ૨૨૨૦૦૨, જામજોધપુરનો નં.૦૨૮૯૮-૨૨૧૧૩૬, જોડિયાનો નં.૦૨૮૯૩- ૨૨૨૦૨૧, ધ્રોલનો નં.૦૨૮૯૭-૨૨૨૦૦૧, લાલપુરનો નં.૦૨૮૯૫-૨૭૨૨૨૨ તેમજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ કક્ષનો નં.૦૨૮૮- ૨૭૭૦૫૧૫,૦૨૮૮-૨૬૭૨૨૦૮, ૯૯૦૯૦૧૧૫૦૨ છે તેમ જામનગર જિલ્લા આપદા પ્રબંધન કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

(7:26 pm IST)