Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વાલ્મીકી સમાજના વર્ષોથી લડી રહેલા કર્મચારીઓને પુનઃસ્થાપીત કરી ભેટ આપતી જુનાગઢ મનપા

જુનાગઢઃ  મહાનગર પાલીકા દ્વારા નોકરીમાં સ્થાપીત થવા માટે લડત કરી રહેલા પુર્વ કર્મચારીઓને પુનઃ સ્થાપીત કરવા માટે સ્થાયી સમીતી દ્વારા ગત બેઠકમાં ઠરાવ થયેલ જે અનુસંધાને મેયર ધીરૂભાઇ ગોહેલ, ભાજપા શહેર પ્રમુખ પુનીતભાઇ શર્મા, ડે.મેયર હિમાંશુભાઇ પંડયા, સ્થાયી સમીતી ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, કમિશનર તુષાર સુમેરાજી, નાયબ કમિશનર લીખીયાજી શાસક પક્ષના નેતા નટુભાઇ પટોલીયા, દંડક ધરમણભાઇ ડાંગર, ગીતાબેન એમ.પરમાર, આસી.કમિશનર વાજા, સેક્રેટરી એવમ હેલ્થ ઓફીસર ટોલીયા સર, આગેવાન મોહનભાઇ પરમાર સહીતના આગેવાનો ઉપસ્થિત રહી કુલ ર૭ કર્મચારીઓને પુનઃ સ્થાપીત કરવાના ઓર્ડર સુપ્રત કરવામાં આવેલ હતા ત્યારની તસ્વીર.

(11:15 am IST)