Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દ્વારકાધીશજીના ભક્ત પરિવાર દ્વારા શ્રીજી ને અંદાજે ૮૦૦ ગ્રામ ચાંદીનો થાળ અર્પણ

દ્વારકા:::દિપાવલીના પર્વ મા આજના  ધનતેરસના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજી ને અંદાજે ૮૦૦ ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કરવામાં આવ્યો હતો. જે તસવીરમાં નજરે પડે છે. (અહેવાલ: વિનુભાઈ સામાણી, તસવીર :દીપેશ સામાણી-દ્વારકા)

(12:42 pm IST)