Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા બે પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર  :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા બે પોઝીટીવ કેસ નોંધાયો નથી,  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 5.57.342 સેમ્પલ લેવાયા છે

(8:23 pm IST)