Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પ્રશાંત પંડ્યાના મામા- નિવૃત પ્રશાસન અધિકારી રુસ્તમજી મરોલીયાનું નિધન:ગુરુવારે સાંજે બેસણું

જામનગર : રૂસ્તમજી હોરમસજી મરોલીયાનુ(નિવૃત્ત પ્રવાસન અધિકારી) નું તા.13/6/2022ના રોજ ગોંડલ ખાતે અવસાન થયુ છે. તેઓ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંગીતકાર. બાબાભાઇ મરોલીયા (નિવૃત્ત વેસ્ટર્ન રેલવે)ના  લધુ બંધુ અને શ્રીમતી શોભનાબેનના પતિ તેમજ પ્રશાંત પંડ્યા અમદાવાદ, રાજેશ મકવાણા, મહેશ મકવાણા, રાજકોટ, ગિરીશ મકવાણા અને હર્ષદ મકવાણા જેતલસર ના મામા થાય. સ્વર્ગસ્થનુ બેસણુ તા.16/6/2022ના રોજ કાશી વિશ્વનાથ મંદિર, સ્ટેશન પ્લોટ ખાતે સાંજે 4.30 થી 5.30 દરમિયાન રાખવામા આવ્યુ છે

(10:16 pm IST)