Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પાંચેક દિવસમાં નરેશભાઈ પટેલ દિલ્હીમાં પ્રશાંત કિશોરને મળ્યા બાદ રાજકીય નિર્ણય કરશે

રાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના રાજકારણમાં જોડાવવાના નિર્ણય અંગે આજ સવારથી જ અનેકવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું,દરમિયાન ખોડલધામના એક ટ્રસ્ટી સાથે અકિલાએ વાત કરતા જાણવા મળ્યું હતું કે નરેશભાઈ પટેલે હજુ કોઈ નિર્ણય રાજકારણમાં જોડાવવા અંગે કર્યો નથી,તુર્તમાં તેઓ દિલ્હી જનાર હોવાનું અને કોંગ્રેસ અને આપના આગેવાનો ઉપરાંત તેના અંગત મિત્ર એવા  પ્રશાંત કિશોર સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ એકાદ અઠવાડિયા પછી તેઓ રાજકારણ અંગેનો નિર્ણય કરશે

(7:07 pm IST)