Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભાવનગરમાં વરસાદમાં મકાન પડતા મહિલાનું મોત

ભાવનગરઃ શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જોગણી માતાના મંદિરવાળા ખાંચામાં વરસાદને કારણે છાપરાવાળુ મકાન પડતા સમજુબેન મનુભાઇ રાઠોડ (ઉ.વ.૭૦) નામની મહિલાને ગંભીર ઇજા થતા ૧૦૮ ઇમરજન્સીમાં સર.ટી. હોસ્પીટલ લઇ જવાયેલ જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરેલ. આ બનાવથી આ વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

(11:45 am IST)