Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

હવે નુકશાન ન થાય તે માટે વરસાદ ખમૈયા કરે : ગોંડલમાં સ્વામીનારાયણ સંતોની પ્રાર્થના

ગોંડલ : અક્ષર મંદિરના વેરી તળાવે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને મહંત સ્વામીને પ્રાર્થના કરી કે હવે વધુ નુકશાન ન થાય વરસાદ ખમૈયા કરે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(1:40 pm IST)