Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન : ધુવાવ ખાતે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત : અસરગ્રસ્તોને સાંભળ્યા

જામનગર : જામનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું આગમન થયું હતું. ગાંધીનગરથી  સીધા જ હવાઇ માર્ગે આવ્યા બાદ ધુવાવ ખાતે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ તકે ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂનમબેન માડમ સહિતના જોડાયા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને મુખ્યમંત્રીએ સાંભળ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી તસવીર : કિંજલ કારસરીયા જામનગર)

(4:30 pm IST)