Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગરના મહાપ્રભુજી બેઠક વિસ્તારની મુલાકાત લઇ વિસ્તારના અસરગ્રસ્ત લોકો સાથે નુકશાનીનું નિરીક્ષણ કર્યું

જામનગર:::મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પદ ગ્રહણ કર્યા બાદ સૌપ્રથમ જામનગર આવી પહોંચ્યા હતા અને ધુવાવ ખાતે  તેમજ મહાપ્રભુજી બેઠક વિસ્તારની મુલાકાત લઇ વિસ્તારના અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને તમામ સહાયની ખાતરી આપી હતી.(અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(4:43 pm IST)