Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પોરબંદરમાં ગણેશ વિસર્જન દરમિયાન અસ્માવતી ઘાટ પર પાંચ યુવકો ડૂબ્યા : ચારનો બચાવ :એકની શોધખોળ

પહેલીવાર ગણપતિની સ્થાપના કરેલ પરિવારનો સગીર કિશોર પાણીના વહેણમાં તણાયો

પોરબંદરમાં ગણેશ વિસર્જન દરમિયાન અસ્માવતી ઘાટ પર પાંચ યુવકો ડૂબ્યા હતા જેમાં ચાર યુવાનોને તરવૈયાઓએ બચાવી લીધા છે જયારે અન્ય એકની શોધખોળ ચાલુ છે આ કિશોરના પરિવારે પહેલીવાર ગણપતિની સ્થાપના કરેલ હતી આ પરિવારનો સગીર કિશોર પાણીના વહેણમાં તણાયો છે 

(10:33 pm IST)