Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

લીંબડી ગોપાલ સમુદાયના સાધ્વીજી પૂ.કૃતિજ્ઞાજી મ.સ.મુંબઇ ખાતે કાળધર્મ પામ્યા

રાજકોટઃ લીંબડી ગોપાલ સંપ્રદાયના સદગુરૂ દેવ શાસનરત્ન બા.બ્ર.પૂ. રામઉતમકુમારજી મ.સ.ના આજ્ઞાનુવર્તી પૂ. પરાગીનીજી મહાસતીજીના સુશિષ્યા પૂ.કૃતિજ્ઞાજી મ.સ. સંથારા સાથે આજે સવારે ૬ કલાકે કાળધર્મ પામ્યા છે. પૂ.શ્રીની પાલખી યાત્રા આજે બપોરે ૩.૪પ કલાકે વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી વેસ્ટ રેલ્વે સ્ટેશન મોટા ઉપાશ્રયથી નિકળી હતી.

(12:43 pm IST)