Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોરબીની સરસ્વતી શિશુમંદિર ખાતે શુક્રવારે વિજયોત્સવ ઉજવાશે.

વિદ્યાભરતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર મોરબી દ્વારા તા. ૧૫ ને શુક્રવારે રાત્રે ૦૮ : ૪૫ કલાકે શિશુમંદિર શાળા, શકત શનાળા ખાતે વિજયોત્સવ ઉજવાશે
નવરાત્રીના નવ દિવસ શક્તિની ઉપાસના કરીને અંતે વિજયોત્સવ મનાવવો આપણી પ્રાચીન પરંપરા રહી છે ત્યારે શિશુ મંદિર ખાતે શુક્રવારે રાત્રે વિજયોત્સવની ઉજવણી કરાશે તેમ શાળાના નિયામકની યાદી જણાવે છે.

(6:52 pm IST)