Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 36 એક્ટીવ કેસ છે,મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,15,760 સેમ્પલ લેવાયા છે,

(6:22 pm IST)