Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગોંડલના ઘોઘાવદર રોડ ઉપર ઝાકળના કારણે ર કાર વચ્ચે અકસ્માતઃ જાનહાની નથીઃ સવારે વાદળા

 ગોંડલઃ પ્રથમ તસ્વીરમાં ઝાકળના કારણે ઘોઘાવદર રોડ ઉપર શ્રી કાળભૈરવ દાદાના મંદિર પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે જાનહાની થઇ ન હતી બીજી તસ્વીરમાં જોરદાર ઝાકળવર્ષા અને ત્રીજી તસ્વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:59 pm IST)