Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 188 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 88 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 188 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 88 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,80,806 સેમ્પલ લેવાયા છે

(7:33 pm IST)