Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના થાક્યો : નવા 3 પોઝિટિવ નોંધાયા : વધુ 6 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,97.966 સેમ્પલ લેવાયા છે

   
(6:48 pm IST)