Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જામજોધપુરના ધુનડામાં પૂ.જેન્‍તિરામબાપાનો સત્‍સંગ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : જામજોધપુર તાલુકાના ધુનડા સતપુરણધામ આશ્રમ ખાતે કાલે કબીર સાહેબ જન્‍મોત્‍સવ પૂનમ નિમીતે પૂ.જેન્‍તિરામબાપાનો સત્‍સંગ તેમજ ગુરૂબાળક મંગલ રાઠોડ અને વિવેક ભાનુશાળીઅને સંતવાણીના સુર રેલાવ્‍યા હતા જેથી તસ્‍વીરી જલકમાં સત્‍સંગની ગંગા વહેડાવતા પૂ.જેન્‍તીરામબાપા તથા સંતવાણી રજુ કરતા કલાકારો તેમજ આ પ્રસંગે સત્‍સંગનો લાભ લેતા સતપરિવારના સત્‍સંગીઓ નજરે પડે છે. આ પ્રસંગ દરમ્‍યાન આશ્રમના વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુ મુંબઇના સતિષ પરમાર, રાજેશ શીલુ, હિતેષ શીલુ, કમલેશ શીલુ, રવુભા પરમાર સહિતનાએ સુંદર વ્‍યવસ્‍થા જાળવી હતી. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:08 am IST)