Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

આસામના સુપ્રસિદ્ધ શકિતપીઠ કામાખ્યા માતાજીના મંદિરે ૨૨મીથી અનુષ્ઠાન

૨૨ જૂને સવારે ૧૧:૪૪ કલાકે આદ્રા નક્ષત્રમાં સૂર્યપ્રવેશ

આગામી ૨૨ જૂન બુધવારે સવારે ૧૧:૪૪ કલાકે આદ્રા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે છ.ે  પ્રસંગ વર્ષમાં એક વખત આવે છે. તેથી આ સમયે એમ કહેવાય છે. મહાદેવજી વાયુ સ્‍વરૂપે પાંચ દિવસ કામાખ્‍યા મંદિરમાં વાસ કરે છે. જેથી શીવશકિતનું મિલન એટલે કામ્‍યયોગ બને છે આ સમયે સિધ્‍ધયોગમાં માતાજીનું મંદિર બંધ હોય છે. અને માતાજીની ઉપાસના આ સિધ્‍ધયોગ શ્રેષ્‍ઠ સમય માનવામાં આવે છે.

આ સમયે વિશ્વભરમાંથી માતાજીના ભકતજનો આવીને કામાખ્‍યા મંદિરની ૧૬ પરીક્રમા કરે છે. જેને શોડસી કહેવામાં આવે છે.

તે સમયે માતાજીના પુઅપાઠ, મંત્રજાપ, સાધના, ઉપાસના આરાધના, આ દિવસે ખાસ કરવામાં આવે છે. અને આ સમયે કરેલી ઉપાસના ફળદાઇ બને છે. અને છેલ્લા દિવસે યજ્ઞ-તર્પણ માંજન, કુમારીકા પુજન, બ્રહ્મભોજન, દાન દક્ષિણા આપવામાં આવે છે. જેને પૂર્ણ અનુષ્‍ઠાન કહેવામાં આવે છે. અનુષ્‍ઠાનના મંત્રો (લક્ષ્મી)

ૐ શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ

ૐ શ્રી હ્રીં શ્રીં મહાલક્ષ્મીયૈ નમઃ

કામાખ્‍યાસિધ્‍ધ મંત્ર

ૐ ર્ભુઃ ભુવઃ સ્‍વઃ કામાખ્‍યૈ વિદમહે ભગવત્‍ય ધી મહી તન્નો ગૌરી પ્રયોદપાત

નોકરી વેપાર માટે

ૐ નમો ભગવતી કામાખ્‍યા સર્પજન મોહિની સર્વકાર્ય વરદાઇ મમ વિકટ સંકટ હરણી મમ મનોરથ પૂરણી મમશોક વિનાશીની ૐ કામાખ્‍યા નમઃ

રોગ મુકતી માટે

ૐ નમો કામાખ્‍યા પરમેશ્વરી મમ શરીરે પાહી પાહી સ્‍વાહાઃ

સારા પતિની પ્રાપ્તી માટે

હે ગૌરી શંકરાર્ધાગી પથાત્‍વમ શંકર પ્રિયા તથા મમ કુરૂ કલ્‍યાણી કાન્‍તકાન્‍તામ સુદુર્લભામ

સારી પત્‍નિની પ્રાપ્તી માટે

પત્‍ની મનોરમાં દેહી મનોવૃતાનું સારણીમ્‌ તારણીમદુર્ગ સંસાર સાગરસ્‍ય કુલોદભવામ વિજયભાઇ શાષાી (જસદણવાળા) ૯૪૨૬૨ ૮૯૦૩૮ શ્રીયંકા (લક્ષ્મી) ની પૂજા અનુષ્‍ઠાન માટે છેલ્લા ૧૬ વર્ષથી  અવિરત કામાખ્‍યા મંદિરે જાય છે. તો જે લોકોએ શ્રીયંકા (લક્ષ્મી) યકોની ઉપાસના અનુષ્‍ઠાન કરવુ હોય અથવા કરાવવું હોય તો શાષાીજી વિજયભાઈ વ્‍યાસ (મો.૯૪૨૬૨ ૮૯૦૩૫) નો સંપર્ક કરવા યાદીના અંતે જણાવાયુ છે.

વિજયભાઈ વ્‍યાસ

શાષાી (જસદણવાળા)

(મો. ૦૯૪૨૬૨ ૮૯૦૩૫)

(2:59 pm IST)