Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જામજોધપુરઃ તલાટીમંત્રીના પડતર પ્રશ્ને આવેદન

જામજોધપુરઃ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો બાબતે જામનગર જીલ્લા તલાટી મંડળ દ્વારા જામનગર કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્‍યુ હતુ તે તસ્‍વીર.

 

(10:27 am IST)