Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઇસુદાન ગઢવી સાંજે જામનગરના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧પ : આજ રોજ બુધવાર  આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ જામનગર જિલ્લાનાં પુરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે આવે છે.

નાઘુના - ૫.૦૦ વાગ્યે, વાગડીયા - ૬.૦૦, બાંગા - ૬.૩૦, ધૂળશિયા - ૭.૧૫, ધુતારપર - ૭.૩૦, અલિયા - ૮.૧૫ વાગ્યે પહોંચશે.

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવશે.

(3:59 pm IST)