Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ખીરસરાઃ મણીદિપ મંદિર ગરબી મંડળની બાળાઓને લાણી વિતરણ

 ખીરસરાઃ મેટોડા જીઆઇડીસી પાસે આવેલ સુપ્રસિધ્‍ધ મણીદિપ મંદિરમાં નવરાત્રી દરમિયાન બાળાઓ માતાજીની આરાધના કરે છે. નવમા નોરતે લોધીકા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. કે.કે.જાડેજા તેમજ એ.એસ.આઇ હરદિપસિંહ જાડેજા હસ્‍તે બાળાઓને લાણી વિતરણ કરવામાં આવેલ હતું. (તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

 

(10:55 am IST)