Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મોરબી : રામમંદિર માટે પ્રથમ પગાર અર્પણ

મોરબી :  મોરબીમાં કુબેરનાથ શેરીમાં રહેતા યુવાન રાજવીરસિંહ અજીતસિંહ ચૌહાણે લોકડાઉન દરમિયાન પોતાના પિતાજી ગુમાવ્‍યા બાદ પરિવાર પર આવેલ આર્થિક સંકટ હોવા છતાં ય સતત નિધી સમર્પણ અભિયાનમાં તો સક્રિય રહ્યા જ પરંતું હમણાં જ તેમને એક નોકરી મળી જતાં પોતાના જીવનનો પ્રથમ પગાર ભગવાનશ્રી રામના મંદિર માટે અર્પણ કર્યો તે તસ્‍વીર. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી)

(11:54 am IST)