Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વાવાઝોડાના પગલે કોસ્ટ ગાર્ડ દ્વારા ડોનીયર એરક્રાફ્ટ વિમાનની મદદથી ખંભાતના અખાતમાં દૂર સુધી ગયેલા માછીમારોને એલર્ટ કરાયા

રાજકોટ તા.૧૬, આગામી દિવસોમાં આવનાર વાવાઝોડાના પગલે   કોસ્ટ ગાર્ડ દ્વારા  ડોનીયર એરક્રાફ્ટ વિમાનની મદદથી ખંભાતના અખાતમાં દૂર સુધી ગયેલા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. દરિયા ઉપરથી વિમાન પસાર કરીને માઇક દ્વારા માછીમારોને ચેતવણી આપવામાં આવી હતી. 

(2:10 pm IST)