Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

સંભવિત વાવાઝોડાને લઈ દ્વારકાના વાતાવરણમાં પણ બદલાવ:દ્વારકાનો દરિયો હાલ શાંત :વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા તકેદારીઓના તમામ પગલાં

ખંભાળિયા : સમભાવીત વાવાઝોડા ની દહેશત હાલ સેવાઇ રહી છે ત્યારે દ્વારકા ના દરિયામાં પણ તેની મહદઅંશે અસર જોવા મળી રહી છે હાલ સંભવિત વાવાઝોડા ને લઈ ને ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે અને માછીમારો દ્વારા તેની તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે ત્યારે દ્વારકા ના વાતાવરણ માં પણ બદલાવ જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ માં હાલ દરિયાની અંદર મહદઅંશે કરન્ટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે વાવાઝોડા ને લઈ તંત્ર સજ્જ છે અને તકેદારીઓ ના તમામ પગલાં લેવાઈ રહ્યા છે ...

(7:59 pm IST)