Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

પોરબંદરમાં સંભવિત વાવાઝોડાને પગલે આવેલી એનડીઆરએફની ટીમને લઇ જતી બસ અચાનક સળગી : જ્યુબિલી પુલ નજીક બસમાં આગ લાગી : કોઈ જાનહાની નહીં

પોરબંદરમાં સંભવિત ટૌકેત વાવાઝોડાને પગલે આવેલી બચાવ અમે મમદદ  એનડીઆરએફની ટીમને લઇ જતી બસ અચાનક સળગી  ઉઠી હતી સમીસાંજે  જ્યુબિલી પુલ નજીક બસમાં આગ લાગી હતી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી

(8:50 pm IST)