Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વાવાઝોડાની ભીતિ વચ્ચે જેતપુર, ગોંડલ,ધોરાજી, જસદણ અને ઉપલેટા વિસ્તારમાંથી 422 લોકોને સલામત સ્થળે ખસેડાયા: સૌથી વધુ ધોરાજીના 180,ઉપલેટાના 52 અને જસદણના 25 લોકોનું સ્થળાંતર કરાયું

રાજકોટ : સૌરાષ્ટ્રમાં વાવઝોડા સંદર્ભે જેતપુર..ગોંડલ..ધોરાજી..જસદણ..ઉપલેટા વિસ્તારમાંથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 422 લોકો ને સલામત સ્થળે ખસેડાયા છે જિલ્લામાં હાલ ક્યાંય ભારે વરસાદ નથી. ધોરાજી માં સૌથી વધુ 180 લોકોને  ખસેડાયા છે જયારે જસદણ માં 25 અને ઉપલેટામાં 52 લોકોને  ખસેડાયા છે

(9:25 pm IST)