Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જામનગર એસીબીએ લાંચના ગુન્હામાં પકડેલ પીએસઆઇ જે,કે રાઠોડના જામીન નામંજૂર

જામનગર એસીબીએ લાંચના ગુનામાં ઝડપી પાડેલ પીએસઆઇ જે. કે. રાઠોડના નામદાર સેશન જજ ચૌધરી સાહેબ (જામનગર) એ આજરોજ જીલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીની ધારદાર દલીલ આધારે જામીન "ના મંજુર " કરેલ છે.

 

(6:44 pm IST)