Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જૂનાગઢ બ્રહ્મ સમાજ દ્વારા ભવનાથ ભારતી આશ્રમના સંતનું સન્‍માન

જૂનાગઢઃભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમના સંત હરિહરાનંદ ભારતી બાપુનું સૌરાષ્‍ટ્ર કચ્‍છના સમસ્‍ત બ્રહ્મસમાજ પ્રમુખ કે ડી પંડયા, ટ્રસ્‍ટી હસુભાઇ જોશી, છેલભાઇ જોશી, મહેશભાઇ જોશી, શૈલેષભાઇ પંડયા, ચિરાગ જોશી, પ્રકાશ જાની, દ્વારા સન્‍માન કરાયુ હતું. હરિહરાનંદજી બહારગામ ગયેલ હોવાથી તેમના વતી મહાદેવ ભારતીજીએ સન્‍માન સ્‍વીકાર્યુ હતું

 

(10:55 am IST)