Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આર્યસમાજના પદાધિકારીઓની રાજયપાલ સાથે મુલાકાત

જામનગર : તાજેતરમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને પુનઃ સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતુ. સાર્વદેશીક આર્ય પ્રતિનિધિ સભા અને ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્રજી આર્યના નેતૃત્વમાં બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશીક સભા અને આર્ય સમાજના પ્રમુખ દીપકભાઇ ઠકકર બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશીક સભાના માનદ મંત્રી અને આર્ય સમાજના જામનગર ઉપમંત્રી નરેન્દ્રભાઇ મહેતા, આર્ય  સમાજ જામનગરના મંત્રી મહેશભાઇ રામાણી સાથે આ મુલાકાત ઉત્સાહજનક રહી હતી.

 

(11:33 am IST)