Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબી રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

ધોરણ ૫ થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ તા. ૧૦ જુલાઈ સુધીમાં મોકલી આપવા અનુરોધ

મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે જુલાઈ માસના છેલ્લા રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાતું હોય છે જે મુજબ ચાલુ વર્ષે સરસ્વતી સન્માન સમારંભ યોજાશે જેમાં ધોરણ ૫ થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ તા. ૧૦ જુલાઈ સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે
માર્કશીટ જમા કરાવવા નીચે આપેલા નામ-નંબર પર સંપર્ક કરવાનો રહેશે
૧)મહાવીરસિંહ જાડેજા ચાંદલી(તલાશ) મોરબી -2  મો.9879400007
૨)હરદેવસિંહ જાડેજા (હાઉસીંગ બોર્ડ)મોરબી -2  મો.9825195961
૩)દિલીપસિંહ પરમાર મોરબી-2   મો.9825214344
૪)મહાવીરસિંહ જાડેજા (નગરપાલીકા)મોરબી-1 મો.9925020249
૫)જશવંતસિંહ ઝાલા (સૌમૈંયા સોસાયટી, વાવડી રોડ) મોરબી -1 મો.9033600303
૬)રાજભા સોઢા (ગુ.હા.બોર્ડ સનાળા રોડ) મોરબી-1 મો.9825673936

(10:39 pm IST)