Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

શેરનાથબાપુના આશ્રમે લોકસાહિત્યનો આનંદ લેતા પૂ.ભાઇશ્રી

જૂનાગઢ : પૂ.શેરનાથબાપુના આશ્રમ ખાતે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ મર્યાદિત લોકોની ઉપસ્થિતીમાં ગઇ કાલે લોકડાયરો યોજાયો હતો. જેમાં ઉપલેટાના લોકસાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી, હરેશદાન સુરૂ, અનુભા ગઢવી, જીતુદાદ ગઢવી સહિતના કલાકારોએ લોકસાહિત્ય રસ પિરસી પૂ.ભાઇશ્રી અને પૂ.બાપુને પ્રભાવિત કર્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:39 am IST)