Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોરબંદર દુધેશ્વર મંદિરે ત્રિરંગા શણગાર

પોરબંદર : શ્રાવણ માસના ત્રીજા સોમવારે પોરબંદરના વાઘેશ્વરી પ્‍લોટમાં પુરાતન શ્રી દુધેશ્વર મહાદેવજીના મંદિરે આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીરૂપે સ્‍વાતંત્ર્ય પર્વના તિરંગા શંૃગાર દર્શન રાખેલ તે તસ્‍વીર.

(2:50 pm IST)