Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ગોંડલ અક્ષર મંદિરે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી : સંતો-ભાવિકો-છાત્રો જોડાયા

ગોંડલ : આઝાદી કા અમૃત મોહત્‍સવ ગોંડલ અક્ષર મંદિરે ૭૬માં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી  હતી. જેમાં સંતો, ભાવિકો અને વિદ્યમર્થીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(1:54 pm IST)