Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

જેતપુરના સુરજ વાડી પાસે ફટાકડાને કારણે વાડીની બાજુમાં ઝૂંપડામાં આગ : ઘરવખરી બળીને ખાખ

જેતપુરના સુરજ વાડી પાસે ફટાકડાને કારણે વાડીની બાજુમાં આવેલ ઝૂંપડામાં આગ લાગી હતી. આ આગમાં અંદર રહેતા પરિવારની તમામ ઘરવખરી બળીને નાશ પામી હતી. જેતપુર ફાયર ફાયટરે તાત્કાલિક પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. ફાયર ફાઈટરની કામગીરીને હિસાબે કોઈ જાનહાનિ થઈ ન હતી

(11:34 am IST)