Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 47 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 104516 સેમ્પલ લેવાયા છે

 

(8:29 pm IST)