Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જામનગરમાં હિન્દુ સેના દ્વારા મહાત્મા ગાંધીજીના હત્યારા ગોડસે ની પ્રતિમાની સ્થાપના બાદ કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ તોડફોડ કરતા ડીવાયએસપી ચાવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી અને સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જે જલુ સહિતના દ્વારા તપાસ

જામનગર:::જામનગરમાં મોરકંડા રોડ ઉપર આવેલ દુધિયા હનુમાનજીના મંદિરે હિન્દુ સેના દ્વારા સ્થાપિત કરાયેલ મહાત્મા ગાંધીજીના હત્યારા ગોડસે ની પ્રતિમા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ તોડફોડ કર્યા બાદ હિંદુ સેનાના પ્રમુખ અને કાર્યકરો પહોંચ્યા હતા ત્યારે આ ઘટનાને લઇને ડીવાયએસપી ચાવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી અને સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જે જલુ સહિતના પોલીસ કર્મીઓ પણ પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી, તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(3:05 pm IST)