Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વિસાવદરનાં 'નોખી માટીના અનોખા માનવી' સુરેશ મીસરનુ નિધન : ઘેરો શોક

વિસાવદર : સમગ્ર વિસાવદર પંથકમાં 'નોખી માટીના અનોખા માનવી'ની ઉમદા છાપ ધરાવતા ગીર જંગલનાં ભોમિયા,માલધારીઓનાં ભેરૂ અને સાધુ-સંતો સાથે નિકટનો ઘરોબો ધરાવતા સુરેશચંદ્ર અંબાલાલ મીસર ઉર્ફે "સુરેશ મીસર" (ઉ.વ.65)નુ તા.16નાં રોજ નિધન થતા ઘેરા શોકની લાગણી વ્યાપી છે.તેમનુ ટેલીફોનિક બેસણું તા.17 સોમવારનાં રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.રૂપલબેન મો.9099903646 નિકેતભાઇ મો.9824847477

(11:14 pm IST)