Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જામનગરમાં ૩.૮ની તીવ્રતાનો અને લાલપુરમાં ૨.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

રાજકોટ:::જામનગરમાં ૩.૮ની તીવ્રતાનો અને લાલપુરમાં ૨.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

         ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી  સેન્ટરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આજે બપોરે ૧:૩૮ વાગ્યે જામનગર થી ૨૮ કિલોમીટર દૂર  દક્ષિણ દિશા તરફ ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

       આ ઉપરાંત ગઇકાલે રાત્રીનાં ૧૦ : ૦૯ વાગ્યે ૨.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ લાલપુર થી ૨૭ કિલોમીટર દૂર  નોર્થ-ઈસ્ટ તરફ નોંધાયું હતું.

 

(2:50 pm IST)