Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લોએજ સ્‍વામી નારાયણ મંદિરમાં દર્શન

 જુનાગઢ :  ઇષ્ટદેવ શ્રીસ્‍વામિનારાયણ ભગવાન અનંત જીવોના કલ્‍યાણ માટે અગિયાર વર્ષ , ત્રણ માસ અને એક દિવસની કુમળી વયે નીલકંઠ વર્ણી રૂપે ઘરનો ત્‍યાગ કરી સાત વર્ષ, એક માસ અને અગિયાર દિવસ(કુલ ૨૫૬૧ દિવસ)માં અગિયાર થી વધારે રાજ્‍ય અને સાતેક દેશોમાં ખુલા પગે વિતરણ કરી , ૨૨૨ વર્ષ પહેલા વિક્રમ સંવત ૧૮૫૬ શ્રાવણ વદ છઠ્ઠ તા.૨૧/૮/૧૭૯૯ને ગુરુવારના રોજ લોએજ પધાર્યા હતા જે સ્‍વરૂપના આજ શ્રીસ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરમાં બિરાજતા ઘનશ્‍યામ મહારાજના શ્રીનિલકંઠવર્ણી રૂપે દર્શનની તસ્‍વીર.

(1:07 pm IST)