Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જામનગરમાં આજે કોરોનાનાં નવા ૧૦૮ કેસ નોંધાયા સામે ૧૦૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : એકપણ મૃત્યુ નોંધાયા નથી

જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીના લેવાયેલા કુલ સેમ્પલ ૬૫૧૭૫ સાથે ટોટલ એકટિવ કેસ ૨૦૩ છે જ્યારે આજના નવા કેસ ૧૦૮ ની સામે આજના કુલ ડિસ્ચાર્જ ૧૦૦ દર્દી થયા છે. અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ ૨૧ ના થયા છે.

(9:32 pm IST)