Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જુનાગઢમાં રસીકરણ મહા અભિયાની શરૂઆત કરાવતા કલેકટર રચિતરાજ

 જુનાગઢઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જુનાગઢ બસ સ્ટેશન ખાતે રસી કરણ મહાઅભિયાનની શરૂઆત જીલ્લા કલેકટર રચિતરાજની ઉપસ્થિતીમાં કરાઇ હતી. ઉપરોકત તસ્વીર એક વ્યકિતને વેકસીન આપતા કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયા તથા આ તકે આ અભિયાન શરૂ કરાવતા જીલ્લા કલેકટરશ્રી રચિતરાજ સાથે પ્રાંત અધિકારીશ્રી અંકિત પન્નુ તેમજ જીલ્લા વિકાસ અધિકારી મિરાંતપરીખ સહીતના નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:21 pm IST)