Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ખોડલધામ મંદિરે દર્શનાર્થે ભાવિકો ઉમટયાઃ લોકોએ જ નિયમોનું પાલન કરવું જરૂરી

રાજકોટઃ હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્નાં છે ત્યારે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર લોકો દર્શન માટે ઉમટી પડયા છે. ત્યારે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક ખોડલધામમાં પણ દિવાળી વેકેશનમાં ભાવિકોનું ઘોડાપુર જાવા મળી રહ્નાં છે. ખોડિયાર માતાજીના દર્શન માટે ભાવિકો પડાપડી કરી રહ્યા છે. કોરોનાએ સૌરાષ્ટ્રમાં ફરી માથું ઉંચકયું છે. ત્યારે મંદિરોમાં ભાવિકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જાવા મળી રહ્ના છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ફરજીયાત માસ્ક અને સેનેટાઇઝની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ લોકો આ નિયમોને નેવે મુકતા જાવા મળી રહ્ના છે. લોકોએ જ નિયંતર સેનેટાઇઝ, અંતર વિ. નિયમોનું પાલન કરવું જરૂર છે.

(3:18 pm IST)