Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,19, 520 સેમ્પલ લેવાયા છે

(6:35 pm IST)