Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પોરબંદરમાં રાત્રે પોણા આઠ વાગ્યે દરિયાકાંઠે પવનની ઝડપ ર૦ થી રપ કી.મી. : દરિયામાં મોજા શાંત : સંભવિત વાવાઝોડાથી હજુ અસર દેખાતી નથી

પોરબંદર  : સંભવિત વાવાઝોડાની રજુ અસર દરિયાકાંઠે જોવા મળતી નથી રાત્રે પોણા આઠ વાગ્યે દરિયાકાંઠે પવનની ઝડપ ર૦ થી રપ કિ.મી. રહી છે અને સમયે દરિયામાં મોજા શાંત છે.

(9:49 pm IST)