Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જામનગરમાં અનેક જગ્‍યાએ વૃક્ષો ધરાશાયીઃ રાહત કામગીરી

 જામનગર : ટાઉતે વાવાઝોડાને પગલે ૧રથી વધુ જગ્‍યાએ વૃક્ષો નમી ગયા અને ધરાશાઇ થવાની ઘટનાઓ સામે આવતા ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. (અહેવાલ :- મુકુંદ બદિયાણી, તસ્‍વીરો -કિંજલ કારસરીયા જામનગર) (પ-રપ)

(1:42 pm IST)