Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મોરબી વસીઓની પ્રાર્થનાં અને પ્રભુની કૃપાથી સિરામિક ઉદ્યોગ પર આવતી મોટી આફ્ત ટળી નિલેશભાઈ પટેલ

મોરબી જીલ્લાના અનેક પરીવારને આજીવીકા અને કોરોના મહામારીમા ઓક્સીજન રૂપી શ્વાસ પુરો પાડનાર સિરામીક ઉધોગ ઉપર ભયંકર  વાવાઝોડા ની મોટી આફત આવે તેમ હતી પંરતુ મહામારીમા કરેલ સેવા અને દર્દીઓના આશિર્વાદથી આપણે આ આફતથી બચ્યા છીયે ત્યારે મોરબીના ઉધોગો માટે મોરબી જીલ્લા દરેક લોકો ચિંતીત જણાતા હતા બધાના મનમા એક જ ભાવના હતી કે પ્રભુ આ સિરામીક ઉધોગને આફત થી બચાવે ત્યારે આ ઉધોગની આફત દરેક લોકોની પ્રાથઁનાથી ટળી છે ભગવાનની કૃપા અને લોકોની પ્રાથઁના ફળી હોવાનુ સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ પટેલે જણાવ્યું છે.

(6:15 pm IST)