Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ એક દર્દીનું મોત : નવા 172 પોઝિટિવ કેસ : વધુ 345 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ એક દર્દીનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 172 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 345 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,67,198 સેમ્પલ લેવાયા છે

(6:21 pm IST)