Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

બીલખામાં પુ.ગોપાલાનંદ બાપુની પ્રતિમાનું સાધુ સંતો અને બ્રહ્મસમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ

બીલખાના રેલ્વે સ્ટેશન ચોક ખાતે પુ.ગોપાલાનંદ બાપુની પ્રતિમાનું પુ. મુકતાનંદ બાપુ પુ.શેરનાથ બાપુ, પુ. વિજય બાપુ અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી તથા જુનાગઢ સમસ્ત બ્રહ્મસમાજ જીલ્લા પ્રમુખ કેડી પંડયા તેમજ શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી હસુભાઇ જોષી, મહેશભાઇ જોષી, બટુકબાપુ અને જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનીત શર્મા સહીતના આગેવાનો આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા -જુનાગઢ)

(1:09 pm IST)